દિલગીરી સાથે જણાવાનું કે અમારા પુજ્ય પિતાશ્રી રતિલાલ એસ. જાની (બેંક ઓફ બરોડા) તા. ૧૪/૦૧/૨૦૦૮ ના રોજ પ્રભુના શરણ થયા છે.
સદગતનું બેસણું તા. ૨૨/૦૧/૨૦૦૮ ને મંગળવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે નીચેના સ્થળે રાખેલ છે:
ઝાબક ભવન, વડોદરા.
લિ.
ભરત જાની
પંકજ જાની
હરીશ જાની
નિલેશ જાની
No comments:
Post a Comment